Category : Blog

બૌદ્ધ ધર્મ અંગીકાર

ડૉ આંબેડકરે વિશ્વના મહાન ધર્મો નો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું. તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા ‘હું હિંદુ ધર્મમાં જનમ્યો એ મારા […]

[Read More...]

બંધારણના ઘડવૈયા

૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા. તા. ૯ ડીસેમ્બર ૧૯૪૬ માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી. ડૉ. આંબેડકરે […]

[Read More...]

અશ્પૃશ્યોન્નતી અને સ્ત્રીઓની જવાબદારી

દિનાંક ૨૭ ડીસેમ્બર ૧૯૨૭ ની મહાડ સત્યાગ્રહ પરિષદ માં ડો. બાબાસાહેબ આંબેડકરનું અત્યંત જ્વલંત એવું ભાષણ થયું. સ્ત્રી વર્ગને ઉદ્દેશીને તેઓએ કહ્યું ….. તમે આ સભામાં આવ્યાં તે બદલ મને […]

[Read More...]

બાબા સાહેબ આંબેડકર

 “બાબા સાહેબ આંબેડકર”, આ નામ તો હવે આપણા ઘણા જ દલિત ભાઇઓ ને ભુલાવા લાગ્યુ છે, અને એ દરમિયાન બહારના દેશમા આપણા બાબા સાહેબનુ નામ કેટલા આદરથી લેવાય છે એ […]

[Read More...]

“દલિત સમાજનુ ભવિષ્ય“

અગર મનુષ્ય ઇચ્છે તો શુ નથી કરી શકતો, બધુ જ કરી શકવાની ક્ષમતા દરેક મનુષ્યમાં હોય જ છે, બસ જરૂર હોય છે તો ફક્ત તે ક્ષમતા અથવા તો તે આવડતની […]

[Read More...]

શું તમને દલિત હોવા પર ગર્વ છે?

મને આજ પણ યાદ છે એ દિવસ કે જ્યારે હું ટ્રેનમા હતો, અને ઇક સ્ટેશન પર ગાડી ઉભી રહી, અને થોડી વારમાં જ એક યુવાન ત્યાં મારી બાજુની સીટ પર […]

[Read More...]

દલિતોનુ નાક, પ્રથમ અબજપતિ દલિત

ઘણા પાસેથી આપણે સાંભળતા હોઇએ છીએ કે, “ભાઇ જેનુ જે કામ હોય તે જ તેને કરવુ જોઇએ” મારો કહેવાનો મતલબ એ જ છે કે જો આપણે કઇંક અલગ કરવાનુ વિચારીએ, […]

[Read More...]